Andhra Pradesh: આંધ્રપ્રદેશના શ્રી પોટી શ્રીરામુલુ નેલ્લોરથી એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. જિલ્લાના કાવલી ગ્રામીણ મંડલના મુસુનુર ટોલ પ્લાઝા પાસે સ્પીડમાં આવતી કાર એક લારી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થયા છે. બંને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘટના સમયે તે તમિલનાડુના ચેન્નાઈથી પરત ફરી રહ્યો હતો.
Trending
- Al Jazeera offices : ઈઝરાયેલે અલ-જઝીરાની ઓફિસને લઈને કરી આવી જાહેરાત, કતારની એક ન્યૂઝ ચેનલ પર મુક્યો પ્રતિબંધ
- NASA : નાસાએ સૌરમંડળના ગ્રહોની અદભૂત તસવીરો શેર કરી, શનિની સાથે પેરિડિયાને કહ્યો આવો ગ્રહ
- Indian Ambassador in China : ભારતીય રાજદૂતે ભારતીય વિદ્યાર્થીઓ સાથે કરી ચર્ચા, આ મુદ્દા પર કરી વાતચિત
- Rahul Gandhi : તેલંગાણાની રેલીમાં રાહુલ ગાંધીએ ફરી ઉઠાવ્યો આ મુદ્દો કહ્યું પીએમ મોદી…..
- S Jaishankar: કેનેડા ભારત માટે મોટી સમસ્યા છે, એસ જયશંકરે આ મુદ્દે આપી જસ્ટિન ટ્રુડોને ચેતવણી
- Supreme Court : સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂક્યો, સગીર પર બળાત્કારના આરોપી અધિકારીના જામીન રદ કર્યા
- Terrorist Attack: જમ્મુ અને કાશ્મીરમાં એરફોર્સના કાફલા થયેલા હુમલા પર કોંગ્રેસના આ દીજજગ નેતાઓએ કર્યો શોક વ્યક્ત
- Rajnath Singh: કાશ્મીરને લઈને રાજનાથ સિંહનો મોટો દાવો, ‘PoKના લોકો પોતે……